TTS.ai-এ ফিরে যান

শেয়ার করা অডিও

Text to Speech kokoro

0:00
0:00
অডিও ডাউনলোড করো ২৪ ঘণ্টার মধ্যে লিঙ্কের মেয়াদ শেষ হবে
এই অডিওটি শেয়ার করুন:

અભ્યાસનું ફળ - આવરણ ભંગ આ બધું ધાર્મિક વાંચન અને અભ્યાસ જ્ઞાન પ્રગટ થવામાં કેવી રીતે મદદરૂપ થયા ? દાદાશ્રી કહે છે કે તેના લીધે આવરણ તૂટી ગયા. તેમણે એક સુંદર દ્રષ્ટાંત આપતાં કહ્યું કે, જેમ પ્રકાશના ગોળા પર બધી બાજુના આવરણ દૂર થઈ ગયા હોય અને એક બાજુ આવરણ રહી ગયું હોય, તે કોઈ નિમિત્તે દૂર થઈ જાય તેમ જ્ઞાન પરનું આવરણ આવા નિમિત્તોના પ્રતાપે છૂટી જાય. હંમેશા સારી વસ્તુ હિતકારી તો હોય જ ને ! એ બધાનો ઉપકાર ગણાય. જો કે, અક્રમ જ્ઞાન પછી મહાત્માઓને અન્ય પુસ્તકો વાંચવા જરૂરી નથી. મહાત્માઓના આવરણ તો દાદાશ્ર

এই অডিও ফাইলের মেয়াদ উত্তীর্ণ হয়েছে।

শেয়ার করা অডিও লিঙ্ক ২৪ ঘণ্টার মধ্যে বাতিল হয়ে যায়। নীচে আপনি আপনার নিজের লিঙ্ক তৈরি করতে পারেন!

আপনার নিজস্ব AI অডিও তৈরি করুন

২০+ এআই মডেল ব্যবহার করে পেশাদার ভয়েসওভার তৈরি করুন - সম্পূর্ণ বিনামূল্যে, কোন নিবন্ধনের প্রয়োজন নেই।

টেক্সট- টু- স্পীচ চেষ্টা করুন