Itzuli TTS.ai-ra

Audio partekatua

Text to Speech kokoro

0:00
0:00
Deskargatu audioa Esteka 24 ordutan iraungiko da
Share this audio:

અભ્યાસનું ફળ - આવરણ ભંગ આ બધું ધાર્મિક વાંચન અને અભ્યાસ જ્ઞાન પ્રગટ થવામાં કેવી રીતે મદદરૂપ થયા ? દાદાશ્રી કહે છે કે તેના લીધે આવરણ તૂટી ગયા. તેમણે એક સુંદર દ્રષ્ટાંત આપતાં કહ્યું કે, જેમ પ્રકાશના ગોળા પર બધી બાજુના આવરણ દૂર થઈ ગયા હોય અને એક બાજુ આવરણ રહી ગયું હોય, તે કોઈ નિમિત્તે દૂર થઈ જાય તેમ જ્ઞાન પરનું આવરણ આવા નિમિત્તોના પ્રતાપે છૂટી જાય. હંમેશા સારી વસ્તુ હિતકારી તો હોય જ ને ! એ બધાનો ઉપકાર ગણાય. જો કે, અક્રમ જ્ઞાન પછી મહાત્માઓને અન્ય પુસ્તકો વાંચવા જરૂરી નથી. મહાત્માઓના આવરણ તો દાદાશ્ર

Audio-fitxategi hau iraungi da.

Audio-esteka partekatuak 24 orduren buruan iraungitzen dira. Zure esteka sor dezakezu behean!

Sortu zure AI audioa

Sortu ahots profesionalak 20+ AI ereduekin — erabat doan, izena eman beharrik gabe.

Saiatu testua hizketan