TTS.ai க்கு திரும்பு

பகிரப்பட்ட ஒலி

Text to Speech kokoro

0:00
0:00
ஒலி பதிவிறக்கம் இணைப்பு 24 மணிநேரத்தில் காலாவதியாகும்
இந்த ஒலியை பகிர்ந்து கொள்ளவும்:

અભ્યાસનું ફળ - આવરણ ભંગ આ બધું ધાર્મિક વાંચન અને અભ્યાસ જ્ઞાન પ્રગટ થવામાં કેવી રીતે મદદરૂપ થયા ? દાદાશ્રી કહે છે કે તેના લીધે આવરણ તૂટી ગયા. તેમણે એક સુંદર દ્રષ્ટાંત આપતાં કહ્યું કે, જેમ પ્રકાશના ગોળા પર બધી બાજુના આવરણ દૂર થઈ ગયા હોય અને એક બાજુ આવરણ રહી ગયું હોય, તે કોઈ નિમિત્તે દૂર થઈ જાય તેમ જ્ઞાન પરનું આવરણ આવા નિમિત્તોના પ્રતાપે છૂટી જાય. હંમેશા સારી વસ્તુ હિતકારી તો હોય જ ને ! એ બધાનો ઉપકાર ગણાય. જો કે, અક્રમ જ્ઞાન પછી મહાત્માઓને અન્ય પુસ્તકો વાંચવા જરૂરી નથી. મહાત્માઓના આવરણ તો દાદાશ્ર

இந்த ஒலி கோப்பு காலாவதியாகிவிட்டது.

பகிரப்பட்ட ஒலி இணைப்புகள் 24 மணி நேரத்திற்கு பிறகு காலாவதியாகும். நீங்கள் கீழே உங்கள் சொந்த இணைப்புகளை உருவாக்கலாம்!

உங்கள் சொந்த AI ஒலியை உருவாக்கவும்

20+ AI மாதிரிகளுடன் தொழில்முறை குரல்களை உருவாக்கவும் - முற்றிலும் இலவசமாக, பதிவு தேவையில்லை.

உரையிலிருந்து பேச முயற்சிக்கவும்