TTS.ai वर परत जा

सामायिकृत ऑडिओ

Text to Speech kokoro

ऑडिओ डाउनलोड करा लिंक २४ तासांत संपेल
हे ऑडिओ शेअर करा:

કુંડળનાં રાઈબા ને તેના છોકરાની પક્ષની વાત અને એક દિવસે શ્રીજીમહારાજ સભામાં બેઠા હતા ને સર્વે સંત તથા હરિજન પણ બેઠા હતા ને મહારાજ સર્વે હરિજનોની આગળ સત્સંગના પક્ષની વાત કરવા લાગ્યા. નિયમ તો પાડી છી એ આપે ને નિશ્ચય તો ભાગવાનો છે ને સત્સંગ નો પક્ષ કેટલો છે આપણે કેદી વિચાર્યું છે.... આપે આજે જોસુ રાઈબાને સત્સંગ પ્રત્યે અને સત્સંગી ના ભક્તો નો પક્ષ લીધો હતો.. કારિયાણીના માચા ખાચર અને તેમના બહેન રાઈબા રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીના અક્ષરધામ ગમન પછી શ્રી સહજાનંદ સ્વામી તેમના સ્થાને આવ્ય

या ऑडिओ फाइलची मुदत संपली आहे.

सामायिक ऑडिओ लिंक २४ तासांनी संपते. तुम्ही खाली स्वतःचे निर्माण करू शकता!

स्वतःचे AI ऑडिओ बनवा

20+ AI मॉडेल्ससह व्यावसायिक आवाज तयार करा - पूर्णपणे मोफत, नोंदणी आवश्यक नाही.

पाठ्य- ते- वक्तव्यचा प्रयत्न करा